આઝાદી નો અમૃત મહોત્સવ
15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત ને આઝાદી મળી અંગ્રેજો ની ગુલામીમાથી અપનો દેશ આઝાદ થયો. દેશ ને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા. આ ઔતિહસિક ઘટ્ના ની યાદ રૂપે સમગ્ર ભારત મા અપણે “આઝાદી નો અમૃત મહોત્સવ” ની ગૌરવભેર ઉજવણી કરી રહયા છીએ. ભારત ના લોકપ્રિય વડાપ્રધાન માનાનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ દેશ ની આઝાદીના અમૃત…
Read more


